મીરા દાતાર દરગાહ ઉનાવામાં માનસિક બીમારીવાળાને સારું થાય છે એવી માન્યતા છે

તસવીરની આરપાર – ભાટી એન. ગુજરાતમાં પવિત્ર તિર્થધામો ઘણા આવેલ છે. પણ મુસ્લિમ સમાજ અને અન્ય સમાજના લોકો શ્રદ્ધાથી માને છે. અને તેમની મનોકામના પૂર્ણ કરતાં ‘મીરા દાતાર’ ઉનાવા ગામ ગુજરાત રાજ્યના મહેસાણાના ઉંઝા તાલુકામાં આવેલું ગામ છે. જે મુસ્લિમ બિરાદરોનું પવિત્ર યાત્રાધામ છે. જે ‘મીરા દાતાર’ તરીકે જાણીતું છે. ઉંઝાથી મહેસાણા જતા હાઈવેથી એક … Continue reading મીરા દાતાર દરગાહ ઉનાવામાં માનસિક બીમારીવાળાને સારું થાય છે એવી માન્યતા છે