નસરલ્લાહ સહિત છ કમાન્ડર મરાયા પછી પણ યુદ્ધ ચાલુ રહેશેઃ હિઝબુલ્લાહ ઝુકેગા નહીં…

બેરુતઃ હિઝબુલ્લાહના ઉપનેતાએ જૂથના મોટાભાગના ટોચના કમાન્ડરોની હત્યા થવા છતાં ઇઝરાયલ સામે લડાઇ ચાલું રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. આતંકવાદી જૂથ લાંબા યુદ્ધ માટે તૈયાર છે. હિઝબુલ્લાહનો નેતા હસન નસરલ્લાહ પણ ઇઝરાયલી હુમલાઓમાં માર્યા ગયેલા ટોચના નેતાઓમાં સામેલ હતો.છેલ્લા ૧૦ દિવસમાં ઇઝરાયલી હુમલાઓમાં નસરલ્લાહ અને તેના છ ટોચના કમાન્ડર અને અધિકારીઓ માર્યા ગયા છે, પરંતુ ઈઝરાયલ … Continue reading નસરલ્લાહ સહિત છ કમાન્ડર મરાયા પછી પણ યુદ્ધ ચાલુ રહેશેઃ હિઝબુલ્લાહ ઝુકેગા નહીં…