India-Canada Breaking: ‘કેનેડામાં હિંદુઓ પર હુમલા થઇ શકે છે’ ભારત-કેનેડા તણાવ વચ્ચે પૂર્વ રાજદ્વારીનો દાવો

નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે તણાવ (India-Canada tenstion) ફરી વધી રહ્યો છે. કેનેડા સરકારે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે, કેનેડાએ ભારતીય હાઈ કમિશનર પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર(Hardipsingh Nijjar)ની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ પછી, ભારત સરકારે તેના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. બીજી … Continue reading India-Canada Breaking: ‘કેનેડામાં હિંદુઓ પર હુમલા થઇ શકે છે’ ભારત-કેનેડા તણાવ વચ્ચે પૂર્વ રાજદ્વારીનો દાવો