લો બોલો, પાકિસ્તાની મૌલવીએ લગ્ન તોડવા માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા!

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કંઇ પણ થાય તો તેને માટે તેઓ ભારતને જ જવાબદાર ગણાવતા રહ્યા છે. કોઇ વોન્ટેડ આતંકીની હત્યા થાય, દેશમાં અશાંતિ થાય કે આર્થિક બેહાલી થાય તો તે માટે તેઓ ભારતને જ જવાબદાર માને છે. હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે એક પાકિસ્તાની મૌલવીએ ભારતના પીએમ મોદીને તેના લગ્ન તોડવા માટે જવાબદાર ગણાવ્યા … Continue reading લો બોલો, પાકિસ્તાની મૌલવીએ લગ્ન તોડવા માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા!