“શેખ હસીના હવે નહી ફરે રાજકારણમાં” પુત્ર સજીબ વાઝેદ જોયનો દાવો

ઢાકા: બાંગ્લાદેશની ઉથલ-પાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિએ જેલમાં બંધ પૂર્વ પીએમ અને વિપક્ષી નેતા ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય સેના તરફથી વધુ એક મોટું અપડેટ આવ્યું છે. સેનાએ કહ્યું છે કે બાંગ્લાદેશમાં કર્ફ્યુ મંગળવારે સવારે ખતમ થઈ જશે. શાળાઓ અને વ્યવસાયો ફરી ખુલશે. શેખ હસીનાએ સોમવારે … Continue reading “શેખ હસીના હવે નહી ફરે રાજકારણમાં” પુત્ર સજીબ વાઝેદ જોયનો દાવો