આ આંદોલનકારી વિદ્યાર્થીઓ ચલાવશે બાંગ્લાદેશની વચગાળાની સરકાર

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. યુનુસે શુક્રવારે વિવિધ મંત્રાલયોના કામનું વિતરણ કર્યું હતું. યુનુસે 27 વિભાગો પોતાની પાસે રાખ્યા છે. નવી સરકારના વિદેશ પ્રધાન તૌહીદ હુસૈને કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું હતું કે, આપણે મોટા દેશો સાથેના સંબંધોમાં સંતુલન જાળવવાની જરૂર છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના … Continue reading આ આંદોલનકારી વિદ્યાર્થીઓ ચલાવશે બાંગ્લાદેશની વચગાળાની સરકાર