“યુદ્ધ મામલે ભારત હંમેશા શાંતિના પક્ષે” વડા પ્રધાન મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન કિવમાં નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. ઝેલેન્સકી સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ‘યુદ્ધ બાબતે ભારતનું વલણ ક્યારેય તટસ્થ નહોતું પરંતુ તે હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે’. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં પીએમ … Continue reading “યુદ્ધ મામલે ભારત હંમેશા શાંતિના પક્ષે” વડા પ્રધાન મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત