‘આવું ફરીથી નહીં થાય’, માલદીવના વિદેશ પ્રધાને એસ જયશંકરને આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના લક્ષદ્વીપ(Lakshadweep) પ્રવાસ બાદ માલદીવ(Maldivs)ના કેટલાક નેતાઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને ભારતીયો પર કરવામાં આવેલી આપત્તિજનક ટીપ્પણી બાદ ભારત અને માલદીવ્સ સંબંધોમાં તણાવ આવ્યો હતો. માલદીવના વિદેશ પ્રધાન મૂસા ઝમીર(Moosa Zameer) હાલ ભારતના પ્રવાસે છે, ગુરુવારે તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે બેઠક બાદ તેમણે જણાવ્યું … Continue reading ‘આવું ફરીથી નહીં થાય’, માલદીવના વિદેશ પ્રધાને એસ જયશંકરને આવું કેમ કહ્યું?