શું ઈઝરાયલના થઈ રહ્યા છે વળતાં પાણી ? રફાહ પર હુમલા બાદ ઈઝરાયલ પોતે જ પછતાયુ….

નવી દિલ્હી : ઇઝરાયલ (israel) અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધમાં આજસુધી માનવસંહાર અટક્યો નથી. બંને દેશ વચ્ચે આજેપણ આકરી તણાવભરી પરિસ્થિતિ છે. આ દરમિયાન ઈઝરાયલ સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે તેણે હમસના ચીફ ઓફ સ્ટાફને ઠાર કર્યો છે. દક્ષિણી ગાઝાના રફાહમાં (rafah) વિસ્થાપિતોની શિબિર પર ઈઝરાયલ દ્વારા કરેલ હુમલામાં અનેક લોકોના મોત થયા છે. … Continue reading શું ઈઝરાયલના થઈ રહ્યા છે વળતાં પાણી ? રફાહ પર હુમલા બાદ ઈઝરાયલ પોતે જ પછતાયુ….