Bangladesh માં ભારતે દૂતાવાસનો સ્ટાફ ઘટાડયો, કર્મચારીઓને દેશ પરત બોલાવ્યા

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવા ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે, જેઓ ખૂબ જ મહત્વપૂર્ણ કામમાં રોકાયેલા ન હતા. આ લોકો તેમના પરિવાર સાથે પાછા આવી રહ્યા છે. જો કે, બાંગ્લાદેશમાં તમામ ભારતીય કોન્સ્યુલેટ્સમાં સામાન્ય કામગીરી ચાલુ રહેશે. કારણ કે … Continue reading Bangladesh માં ભારતે દૂતાવાસનો સ્ટાફ ઘટાડયો, કર્મચારીઓને દેશ પરત બોલાવ્યા