India-Canada: રાજદ્વારીય તણાવ વચ્ચે ટ્રુડો અને મોદીની મુલાકત, જાણો કેનેડિયન વડા પ્રધાને શું કહ્યું

નવી દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો(Justin Trudeau)એ ખાલિસ્તાની ચળવળના આગેવાન હરદીપ સિંહ નિજ્જર(Hardeep singh Nijjar)ની હત્યાના આરોપ ભારત પર લગાવ્યા ત્યાર બાદથી કેનડા અને ભારત વચ્ચેના રાજદ્વારીય સંબંધો તનાવપૂર્ણ ચાલી રહ્યા છે, એવામાં દક્ષિણ ઇટાલીના અપુલિયામાં યોજાયેલી G7 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો વચ્ચે મુલાકાત … Continue reading India-Canada: રાજદ્વારીય તણાવ વચ્ચે ટ્રુડો અને મોદીની મુલાકત, જાણો કેનેડિયન વડા પ્રધાને શું કહ્યું