Bangladesh Violence: 100 થી વધુ લોકોના મોત, ભારતે નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા(Bangladesh Violence) વચ્ચે 100 થી વધુ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન હિંસક બની ગયું છે. ત્યારે બાંગ્લાદેશની શેખ હસીના સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે દેશવ્યાપી કર્ફ્યુ અને સેના તૈનાતીની જાહેરાત કરી છે. બીજી તરફ આ સ્થિતિ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે … Continue reading Bangladesh Violence: 100 થી વધુ લોકોના મોત, ભારતે નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું