Political crisis in Bangladesh: શેખ હસીના હજુ ભારતમાં કેટલા દિવસ રહેશે મહેમાન, પુત્રએ શું કહ્યું?

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકાર વિરોધી વિરોધને પગલે પોતાનો દેશ છોડીને ભારત આવી ગયેલા પૂર્વ વડા પ્રધાન શેખ હસીના “થોડા સમય માટે” દિલ્હીમાં રહેશે. હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે જણાવ્યું હતું.અવામી લીગના નેતા હસીના (76) સોમવારે દિલ્હી નજીકના એરફોર્સ બેઝ પર પહોંચ્યા હતા. અને બાદમાં કડક સુરક્ષા હેઠળ દિલ્હીમાં સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. શેખ … Continue reading Political crisis in Bangladesh: શેખ હસીના હજુ ભારતમાં કેટલા દિવસ રહેશે મહેમાન, પુત્રએ શું કહ્યું?