‘બાંગ્લાદેશમાં હિંદુ સુરક્ષિત છે, અફવા ફેલાવવાનું બંધ કરો’ બાંગ્લાદેશના હિન્દુ નેતાનું નિવેદન

ઢાકા: બાંગ્લાદેશમાં આજે બુધવારે વચગાળાની સરકારની રચના (Bangladesh Unrest) થવાની ધારણા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને (Mohammad Yunus) વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા છે. ત્યાર બાદ દેશમાં સ્થિરતા સ્થાપવાની આશા છે. છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાંથી હિંદુઓ (Hindus in Bangladesh) પર હુમલાના અહેવાલો આવી રહ્યા છે, ત્યાં બે હિન્દુ નેતાઓની હત્યા કરવામાં … Continue reading ‘બાંગ્લાદેશમાં હિંદુ સુરક્ષિત છે, અફવા ફેલાવવાનું બંધ કરો’ બાંગ્લાદેશના હિન્દુ નેતાનું નિવેદન