શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ પણ બાંગ્લાદેશમાં હિસાનો દોર ચાલુ

શેખ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ બાંગ્લાદેશમાં હિંસા અટકી નથી, છેલ્લા 24 કલાકમાં સમગ્ર બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ ઢાકામાં વાતાવરણ ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ઘણી જગ્યાએ આગજનીની ઘટનાઓ બની હતી. નેતાઓ, અધિકારીઓ અને ઘણી સંસ્થાઓ … Continue reading શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ પણ બાંગ્લાદેશમાં હિસાનો દોર ચાલુ