Shaikh Hasinaના ભારત આવવા પર કંગના રનૌતે કહ્યું, મુસ્લિમ દેશોમાં કોઇ સુરક્ષિત નથી

નવી દિલ્હી : બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ(Shaikh Hasina) હિંસક તોફાનો વચ્ચે દેશ છોડવો અને પછી ભારત આવવું એ હાલનો સૌથી મોટો મુદ્દો છે. તેમના 15 વર્ષના શાસનના અંત પછી દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. જેના કારણે તે ત્યાંથી ભાગીને ભારત આવ્યા છે. હવે આ અંગે લોકો તરફથી વિવિધ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. લોકોને … Continue reading Shaikh Hasinaના ભારત આવવા પર કંગના રનૌતે કહ્યું, મુસ્લિમ દેશોમાં કોઇ સુરક્ષિત નથી