Shaikh Hasina યુકે માં આશ્રયના લે ત્યાં સુધી ભારતમાં રહે તેવી શક્યતા

નવી દિલ્હી: ભારત સરકારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને(Shaikh Hasina) કામચલાઉ આશ્રય આપવામાં આવ્યો છે. મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ભારત વ્યાપક લોજિસ્ટિકલ સપોર્ટ ઓફર કરશે કારણ કે હસીનાએ યુકેમાં આશ્રય મેળવ્યો છે. તેમનું બ્રિટનમાં સ્થળાંતર બાકી છે. જેના પગલે ભારતમાં રોકાણની કામચલાઉ ધોરણે મંજૂરી આપવામાં આવી છે. તેવું એક અહેવાલમાં ટાંકવામાં … Continue reading Shaikh Hasina યુકે માં આશ્રયના લે ત્યાં સુધી ભારતમાં રહે તેવી શક્યતા