બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીના 20થી વધુ નેતાઓના મૃતદેહો મળ્યા

આરક્ષણની આગમાં ભડકે બળતા બાંગ્લાદેશમાં જ્યારે શેખ હસીનાએ વડા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું અને વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમના વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે ભારત જવા રવાના થયા, ત્યાર બાદ પણ હિંસાનો દોર ચાલુ રહ્યો હતો, જેમાં અવામી લીગના 20 થી વધુ નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. સોમવારે વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામા અને વિદાય … Continue reading બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીના 20થી વધુ નેતાઓના મૃતદેહો મળ્યા