Kathamadu Plane crash: પ્લેન ક્રેશમાં 18ના મોત, એર ટ્રાફિક ભારતના શહેરો તરફ ડાયવર્ટ

કાઠમંડુ: આજે નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના (Kathamadu Plane Crash) સર્જાઈ, સૌર્ય એરલાઈન્સનું એક એરક્રાફ્ટ (9N-AME) ટેક ઓફ સમયે ક્રેશ થયું છે. ક્રેશ થયેલા પ્લેનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 18ના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. કેટલાક નેપાળી મીડિયાના દાવા પ્રમાણે પ્લેનમાં સવાર લોકોમાંથી કોઈ મુસાફર ન હતું, તમામ એરલાઈનના ટેકનિકલ … Continue reading Kathamadu Plane crash: પ્લેન ક્રેશમાં 18ના મોત, એર ટ્રાફિક ભારતના શહેરો તરફ ડાયવર્ટ