Kathamadu Plane crash: પ્લેન ક્રેશમાં 18ના મોત, એર ટ્રાફિક ભારતના શહેરો તરફ ડાયવર્ટ
કાઠમંડુ: આજે નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના (Kathamadu Plane Crash) સર્જાઈ, સૌર્ય એરલાઈન્સનું એક એરક્રાફ્ટ (9N-AME) ટેક ઓફ સમયે ક્રેશ થયું છે. ક્રેશ થયેલા પ્લેનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 18ના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. કેટલાક નેપાળી મીડિયાના દાવા પ્રમાણે પ્લેનમાં સવાર લોકોમાંથી કોઈ મુસાફર ન હતું, તમામ એરલાઈનના ટેકનિકલ … Continue reading Kathamadu Plane crash: પ્લેન ક્રેશમાં 18ના મોત, એર ટ્રાફિક ભારતના શહેરો તરફ ડાયવર્ટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed