“મોદી જે પણ સંકલ્પ લે છે, તેને પૂર્ણ કરે છે”- મહેસાણામાં વિકાસકાર્યોની ભેટ આપતા સમયે વડા પ્રધાને કર્યું સંબોધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યોનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, 30મી અને 31મી ઓક્ટોબરની બે તારીખો દરેક માટે પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે ગોવિંદ … Continue reading “મોદી જે પણ સંકલ્પ લે છે, તેને પૂર્ણ કરે છે”- મહેસાણામાં વિકાસકાર્યોની ભેટ આપતા સમયે વડા પ્રધાને કર્યું સંબોધન