જમણવાર બાદ વર-કન્યા સહિત 55 લોકોને ફૂડ પોઇઝનિંગ, વતનને બદલે જાન હોસ્પિટલ પહોંચી
અમદાવાદ: નિકોલ વિસ્તારમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં રાત્રિના જમણવાર બાદ જ્યારે જાન અમદાવાદથી પરત રાજપીપળા ફરી રહી હતી તે સમયે અચાનક જ વર કન્યા સહિત તમામ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. તમામ 55 જાનૈયાઓ નડિયાદ પાસેની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.મળતી માહિતી મુજબ, જમણવાર બાદ જાન અમદાવાદથી વળાવી દેવામાં આવી હતી અને … Continue reading જમણવાર બાદ વર-કન્યા સહિત 55 લોકોને ફૂડ પોઇઝનિંગ, વતનને બદલે જાન હોસ્પિટલ પહોંચી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed