Gujarat Tourism : ગીર બાદ વેળાવદર નેશનલ પાર્કમાં પણ તારીખથી કાળિયારોનું વેકેશન….

ભાવનગર: ગુજરાતનાં ભાવનગર જિલ્લામાં કૃષ્ણમૃગ અર્થાત કાળિયાર માટે આવેલુ એકમાત્ર નૈસર્ગિક નિવાસસ્થાન એવું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ હાલ વર્ષાઋતુમાં કાળિયારનો સંવનન કાળ હોય જેને લઈને આગામી 4 મહિના માટે બંધ રાખવામાં આવશે. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વેકેશનને લઈને મદદનિશ સંરક્ષકે મહિતી આપી હતી. વર્ષાઋતુનો ગાળો એ મોટાભાગના પ્રાણીઓમાં સંવનનનો કાળ હોય છે અને આ દરમિયાન … Continue reading Gujarat Tourism : ગીર બાદ વેળાવદર નેશનલ પાર્કમાં પણ તારીખથી કાળિયારોનું વેકેશન….