ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં 14 બાળકોના મોત

ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના (Chandipura Virus) કેસોથી ફફડાટ છે. હાલ વાયરસના વધી રહેલા સંક્રમણના પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન ચાંદીપુરા વાઈરસના લીધે થયેલ મૃત્યુઆંક 14 સુધી પહોંચી ચૂક્યો છે. હાલ ગુજરાતના ચાર જિલ્લાઓમાં આ વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આ વાયરસના કુલ 26 શંકાસ્પદ કેસો નોંધાયા છે. … Continue reading ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં 14 બાળકોના મોત