ગુજરાતમાં ‘અંધશ્રદ્ધા વિરોધી બિલ’ સર્વાનુમતે પસાર, જાણો જોગવાઈઓ?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સૌથી ટૂંકા સત્રનો આજથી પ્રારંભ થયો હતો, જેમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂરી મળી હતી.ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદાની જોગવાઈઓનું બિલ રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે મંજૂરી પણ મળી હતી. અંધશ્રદ્ધાનું આચરણ કરનારા કે કરાવનારાને પણ જામીન મળશે નહીં. આ ગુનાના … Continue reading ગુજરાતમાં ‘અંધશ્રદ્ધા વિરોધી બિલ’ સર્વાનુમતે પસાર, જાણો જોગવાઈઓ?