ચાંદીપુરા નથી આવતો નિયંત્રણમાંઃ નવા 140 શંકાસ્પદ કેસમાંથી 52 પોઝિટિવ

અમદાવાદઃ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પ્રયત્નો ઓછા પડે છે કે પછી વરસાદી વાતાવરણ અને કાચા ઘરોને લીધે આમ થાય છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ રાજ્યમાં ચાંદીપુરા વાયરસ નિયંત્રણમાં આવ્યો નથી, તેમ જણાઈ રહ્યું છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ શંકાસ્પદ 140 કેસો નોંધાયા છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 58 બાળકોના મોત નીપજ્યા છે. શંકાસ્પદ … Continue reading ચાંદીપુરા નથી આવતો નિયંત્રણમાંઃ નવા 140 શંકાસ્પદ કેસમાંથી 52 પોઝિટિવ