કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સિંધુભવન રોડ પર ઓક્સિજનપાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે (Amit Shah on Gujarat Visit) આવ્યા છે, ત્યારે આજે અમિત શાહ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું, પહેલું લોકાર્પણ અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલા ઓકસિજન પાર્ક અને તળાવનું કર્યુ હતું. શહેરમાં બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કમાંથી આ પાર્ક સૌથી મોટો છે. આ ઓક્સિજન … Continue reading કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સિંધુભવન રોડ પર ઓક્સિજનપાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ