અગ્નિકાંડઃ આ બે અધિકારીને સત્યશોધક સમિતિએ આપી ક્લિનચીટ

રાજકોટઃ 27 નિર્દોષ જણનો જીવ લેનાર રાજકોટ અગ્નિકાંડમાં મોટા અપડેટ આવ્યા છે. આ ઘટનાની સઘન તપાસ માટે નિમવામાં આવેલી સત્યશોધક સમિતિએ બે અધિકારીને ક્લિનચીટ આપી છે. રાજકોટમાં જે જગ્યાએ આ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનનો કોઈ રોલ હતો કે નહીં તે ચકાસવા માટે હાઇકોર્ટની સૂચનાથી રચવામાં આવેલી ત્રણ સભ્યની સત્ય શોધક … Continue reading અગ્નિકાંડઃ આ બે અધિકારીને સત્યશોધક સમિતિએ આપી ક્લિનચીટ