હેં ભગવાન આવું મોત આપ્યું બાળકોને? ગાંધીધામની ઘટનાએ મા-બાપને નિઃસાસા નાખતા કરી દીધા

ભુજઃ દિવસરાત મજૂરી કરી પેટયું રડતા મા-બાપ પોતાના સંતાનોના હસતા ચહેરા જોઈ ખુશ થતાં હોય છે, પણ ભગવાન પણ ગરીબો પર જ રૂઠ્તો હોય તેમ ગાંધીધામના એક શ્રમિક દંપતીને એવું દુઃખ આપી દીધું છે કે તેઓ જીવનભર નિસાસા જ નાખશે.પૂર્વ કચ્છના ગાંધીધામ શહેર ખાતે આવેલા અપના નગર વિસ્તારમાં રમતા રમતા પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતાં … Continue reading હેં ભગવાન આવું મોત આપ્યું બાળકોને? ગાંધીધામની ઘટનાએ મા-બાપને નિઃસાસા નાખતા કરી દીધા