રેલવે મુસાફરો જાણી લો આ માહિતી: સુરત રેલવે સ્ટેશનના નવીનીકરણ કામને લઈને આટલી ટ્રેનો પ્રભાવિત

સુરત: સુરત રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરીને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં સુરત સ્ટેશન પુનઃનિર્માણના પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નં. 04 પર કોન્કોર્સનું કામ ચાલી રહ્યું છે. આથી બ્લોક 20 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. આથી સુરત રેલ્વે સ્ટેશન પર ઉપડતી કે ટર્મિનેશન … Continue reading રેલવે મુસાફરો જાણી લો આ માહિતી: સુરત રેલવે સ્ટેશનના નવીનીકરણ કામને લઈને આટલી ટ્રેનો પ્રભાવિત