ગુજરાતમાં Chandipura virusના કુલ 148 શંકાસ્પદ કેસ, 61 ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura virus)શંકાસ્પદ કેસ 148 થયા છે. અને સૌથી વધુ સાબરકાંઠામાં 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ કેસ પૈકી 56 કેસ હાલ પોઝિટિવ છે. ચાંદીપુરા વાયરસના કારણે 61 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે હોસ્પિટલમાં 27 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં નવા 8 કેસ નોંધાયા છે. સાબરકાંઠા સૌથી વધુ કેસ આ … Continue reading ગુજરાતમાં Chandipura virusના કુલ 148 શંકાસ્પદ કેસ, 61 ના મોત