ગુજરાતમાં Chandipura Virusના નવા ત્રણ કેસ નોંધાયા, કુલ શંકાસ્પદ કેસ 137એ પહોંચ્યા

અમદાવાદ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus)ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે. જો કે મંગળવારે આ વાયરસને કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ અગાઉ સોમવાર સુધીમાં 56 દર્દીઓના મોત થયા હતા.રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ચાર શંકાસ્પદ દર્દીઓ સહિત અત્યાર સુધીમાં કુલ 137 કેસ નોંધાયા … Continue reading ગુજરાતમાં Chandipura Virusના નવા ત્રણ કેસ નોંધાયા, કુલ શંકાસ્પદ કેસ 137એ પહોંચ્યા