પ્રાંતિજના મહાદેવપુરાના તળાવમાં નહાવા પડેલી ઘડી ગામની ત્રણ બાળકીઓ ડૂબતા મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તળાવ અને નદીમાં ડુબવાથી મોતના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે, આજે પણ સાબરકાંઠાના પ્રાંતિજના મહાદેવપુરા ગામના તળાવમાં ડૂબવાથી ત્રણ બાળકીના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. છોકરીઓ ડુબવાના સમાચાર મળતા સ્થાનિકો દોડી આવ્યા હતા, પોલીસ અને પરિવારજનોને પણ જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં સ્થાનિકો … Continue reading પ્રાંતિજના મહાદેવપુરાના તળાવમાં નહાવા પડેલી ઘડી ગામની ત્રણ બાળકીઓ ડૂબતા મોત