આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર : સરકાર લાવશે 5 વિધેયકો

ગાંધીનગર: આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. તે પૂર્વે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભા પરિસર ખાતે મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ કોંગ્રેસ સિનિયર નેતા અમિત ચાવડાની હાજરીમાં મળી હતી પરંતુ આ વખતે સત્રના ત્રણ દિવસ દરમિયાન કોઇપણ પ્રકારની પ્રશ્નોત્તરીનો કામકાજમાં સમાવેશ નહીં થતાં વિધાનસભાનું સત્ર ઔપચારિક બની રહે તેવા સંકેત મળી … Continue reading આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર : સરકાર લાવશે 5 વિધેયકો