જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈને મંદિર ટ્રસ્ટી અને પોલીસની બેઠક

અમદાવાદ : આગામી 7 જુલાઇ અષાઢી બીજના ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (147 Rathyatra of lord jagannath)યોજાવાની છે. જેને અનુસંધાને રથયાત્રા અને મંદિરની સુરક્ષા નિશ્ચિત કરવા માટે અમદાવાદ સિટી પોલીસ કમિશનરે આજે જમાલપૂર જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનર જી. એસ. માલિક સહિત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ અને મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે … Continue reading જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈને મંદિર ટ્રસ્ટી અને પોલીસની બેઠક