મોંઘવારીનો માર: ખાદ્યતેલના ભાવમાં એક સપ્તાહમાં 400 રૂપિયાનો ઉછાળો

અમદાવાદઃ સતત વધતી જતી મોંઘવારી ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ઘર સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં બેફામ વધારાએ મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં કપાસિયા તેલના ભાવમાં અઠવાડિયામાં 15 કિલોએ રૂ. 400નો વધારો કરવામાં આવ્યો છે. પામઓઈલના ભાવ પણ ભડકે બળી … Continue reading મોંઘવારીનો માર: ખાદ્યતેલના ભાવમાં એક સપ્તાહમાં 400 રૂપિયાનો ઉછાળો