TRP ગેમ ઝોન કરૂણાંતિકામાં જવાબદાર લોકોને છોડતા નહીં, અસ્મિતા મંચ સુરેન્દ્રનગરની રજૂઆત

સમગ્ર ગુજરાતને હસ્મચાવતો ટીઆરપી અગ્નિકાંડ માનવ માત્રને હચમચાવી દે તેવો છે, ત્યારે સુરેન્દ્રનગર અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે અને કલેક્ટરને આવેદન પત્ર આપી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ કે કોઈપણ પદાધિકારીઓ ને છોડવામાં ન આવે. આજરોજ આપના અગ્રણી કમલેશ કોટેચાની રાહબરી નીચે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ શહેરની કલેકટર ઓફિસ સુધી શ્વેત વસ્ત્રો ધારણ કરી અને … Continue reading TRP ગેમ ઝોન કરૂણાંતિકામાં જવાબદાર લોકોને છોડતા નહીં, અસ્મિતા મંચ સુરેન્દ્રનગરની રજૂઆત