Surat ની શાળામાં જમ્યા બાદ 45 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર…

સુરત: સુરત જિલ્લાના ઉમરપાડામાં ફૂડ પોઇઝનિંગની ઘટના ઘટી છે. ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. શાળામાં જમ્યા બાદ 45 વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરપાડા તાલુકાના ઉમરગોટ આદર્શ નિવાસી શાળામાં રીંગણ-બટાકાનું શાક અને દાળ-ભાત ખાધા બાદ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ … Continue reading Surat ની શાળામાં જમ્યા બાદ 45 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર…