‘ગદ્દાર’ નિલેશ કુંભાણી સામે સુરતના મતદારો લાલઘુમ, કોંગ્રેસના કાર્યકરોએ આપી આ ચીમકી

સુરત: સુરત લોકસભા સીટ પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર 21 એપ્રિલના રોજ રદ થયું હતું. બાદમાં જાણવા મળ્યું હતું કે તે ભાજપની નેતાગીરી સાથે મળી ગયા હતા, અને તેમણે જાણી જોઈને તેમનું ફોર્મ રદ્દ થાય તે માટે બેદરકારી દાખવી હતી. ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાની સ્પષ્ટ ખાતરી થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ તેમની પાસે … Continue reading ‘ગદ્દાર’ નિલેશ કુંભાણી સામે સુરતના મતદારો લાલઘુમ, કોંગ્રેસના કાર્યકરોએ આપી આ ચીમકી