Surat માં ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો, ગૃહ રાજ્ય પ્રધાને તપાસના આદેશ આપ્યા

સુરતઃ ગુજરાતભરમાં હાલ અનેક સ્થળોએ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત(Surat)શહેરમાં રવિવારે મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારાની ઘટના બની છે. સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા કાકરીચાળો કરવામાં આવ્યો હતો. આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરવા … Continue reading Surat માં ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો, ગૃહ રાજ્ય પ્રધાને તપાસના આદેશ આપ્યા