દેશમાં સરેરાશ દૈનિક 400થી વધારે આત્મહત્યાઃ કૉંગ્રેસે સરકારને ઝાટકી

અમદાવાદઃ દેશમાં દરરોજ લગભગ 407 જેટલા લોકો આત્મહત્યા કરે છે, જેમાં રોજમદારોનું પ્રમાણ વધારે છે. આ આંકડાઓ સાથે કૉંગ્રેસે માહિતી આપી ભાજપની આકરી ટીકા કરી છે. ગુજરાત કૉંગ્રેસના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો,ખેતમજદૂરો વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક … Continue reading દેશમાં સરેરાશ દૈનિક 400થી વધારે આત્મહત્યાઃ કૉંગ્રેસે સરકારને ઝાટકી