ઓખા-બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં ગાબડાંને તંત્રએ પૂરી દીધા; કામમાં ભ્રષ્ટાચારને લઈને પ્રશ્નો યથાવત!

ઓખા: પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ દ્વારકાના સિગ્નેચર બ્રિજ કે જેને સુદર્શન બ્રિજ નામ આપવામાં આવ્યું છે. તેના પાંચ જ મહિનામાં પોપડા ઊખડી ગયા હોવાની તસવીરો સામે આવતા ભારે ખલભળાટ મચી ગયો છે. આ બ્રિજ પાછળ આશરે 978 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં ત્રણ જગ્યાએ સળિયા દેખાઈ ગયા છે અને ઘણી … Continue reading ઓખા-બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં ગાબડાંને તંત્રએ પૂરી દીધા; કામમાં ભ્રષ્ટાચારને લઈને પ્રશ્નો યથાવત!