Somnath મંદિરમાં શ્રાવણ મહિનાને લઇને તૈયારીઓ પુરજોશમાં, ધ્વજા પૂજાનું વિશેષ મહત્વ…

અમદાવાદ : ગુજરાતમાં 5 ઓગસ્ટથી શરૂ થતા શ્રાવણ મહિનાને લઇને સોમનાથ મંદિર(Somnath)ટ્રસ્ટ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો માટે આ પવિત્ર મહિનામાં વિશેષ વ્યવસ્થા કરી છે .સોમનાથ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. મંદિરમાં ધ્વજા પૂજાનું વિશેષ મહત્વ સોમનાથ મંદિર … Continue reading Somnath મંદિરમાં શ્રાવણ મહિનાને લઇને તૈયારીઓ પુરજોશમાં, ધ્વજા પૂજાનું વિશેષ મહત્વ…