Somnath માં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર, 36 બુલડોઝર સાથે ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી શરૂ

સોમનાથ : ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથ(Somnath)શહેરમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં શુક્રવારની મોડી રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ કાટમાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર-ટ્રોલીઓ રાખવામાં આવી છે. આ ખુલ્લી કરાયેલી જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક … Continue reading Somnath માં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર, 36 બુલડોઝર સાથે ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી શરૂ