આપણું ગુજરાત

પ્રવાસીઓ અમદાવાદ મંડળની આટલી ટ્રેનો રદ થશે, જાણો યાદી

અમદાવાદઃ રેલવે સતત સમારકામ કે નવીકીરણનું કામ કરતી હોય છે ત્યારે એક વિસ્તારનું કામ અનેક વિસ્તારોની ટ્રેનને અસર કરતું હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને પર અસર કરે છે. હાલમાં છાપરા અને મથૂરા સ્ટેશન અને પૂર્વોત્તર રેલવેના છપરા સ્ટેશને યાર્ડ રીમોડલિંગને કારણે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોકના કારણસર અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો કેન્સલ અને કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગે ચાલશે. આ ટ્રેનોની યાદી અહીં આપી છે. તો તમે પણ જો પ્રવાસ કરવાના હો તો પહેલા આ જાણી લો.

કેન્સલ થનારી ટ્રેનો

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…