અનિયમિત કર્મચારીને અપાયેલી શો-કોઝ નોટિસને આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો ન ગણી શકાય: ગુજરાત HC

ફરજ પર હાજર ન રહેતા અનિયમિત સરકારી કર્મચાારીઓની આંખ ખોલી નાખતો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. આવા બેજવાબદાર કર્મચારીને શો-કોઝ નોટિસ આપવાનો હક તેના ઉપરી અધિકારીને છે. બાલાસિનોર મામલતદાર કચેરીમાં કામ કરતી એક વ્યક્તિ નોકરીમાં સતત અનિયમિત હોવાથી મામલતદારે તેની સામે શો-કૉઝ નોટિસ કાઢી હતી. બાદમાં કલેક્ટરે તેની સામે ખાતાકીય તપાસ હાથ ધરી હતી જો … Continue reading અનિયમિત કર્મચારીને અપાયેલી શો-કોઝ નોટિસને આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો ન ગણી શકાય: ગુજરાત HC