વિરમગામમાં મેગા ડિમોલિશનઃ 200 મકાન, 10 ધાર્મિક સ્થળો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર

વિરમગામ: સોમનાથ ડીલોલિશન બાદ હવે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકાનું મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. સમગ્ર કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકા દ્વારા … Continue reading વિરમગામમાં મેગા ડિમોલિશનઃ 200 મકાન, 10 ધાર્મિક સ્થળો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર