અગ્નિકાંડ બાદ પ્રથમ લોકમેળાને લઈને રાજકોટ જિલ્લા તંત્રનું વિશેષ આયોજન

રાજકોટ: સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ તેના જન્માષ્ટમીના મેળા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સાતમ આઠમ પર રાજકોટમાં ભરાતા લોકમેળામાં લાખો માણસો ભાગ લે છે. લોકમેળાને લઇને વહીવટી તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટમાં અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય તે બાદ તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના મુદ્દાને લઈને વિશેષ ધ્યાને લઈ રહ્યા છે. … Continue reading અગ્નિકાંડ બાદ પ્રથમ લોકમેળાને લઈને રાજકોટ જિલ્લા તંત્રનું વિશેષ આયોજન