રાજકોટ સાંઢીયા પુલના નવીનીકરણ આડે રેલવેનુ વિઘ્ન

રાજકોટ: પ્રોજેક્ટ બે વર્ષથી બદલે પાંચ વર્ષે પૂર્ણ થાય તેવી ભીતિ કમિશનરને કોંગ્રેસ પ્રમુખ ની રજૂઆત. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પરના વર્ષો જૂના સાંઢીયા પુલના નવીનીકરણ માટે 74.32 કરોડના ખર્ચે કામ શરૂ કરાયું છે પરંતુ … Continue reading રાજકોટ સાંઢીયા પુલના નવીનીકરણ આડે રેલવેનુ વિઘ્ન