Rajkot TRP ગેમઝોન કાંડ- બંછાનિધિ પાની માટે એક-બે લોબીની પાછીપાની?

ગુજરાતીમાં કહેવતા છે, ‘ચોર ને કહે કે, ચોરી કરજે અને માલિકને કહે કે જાગતો રહેજે’ આવી પરિસ્થિતિનું નિર્માણ રાજકોટના TRP મોલ અગ્નિકાંડમાં થયું હોવાનું બૂ આવી રહી છે. બે -બે SIT રચાઇ ગઈ અને તપાસનો અહેવાલ પણ રજૂ થયો સરકારમાં. આમ છ્તા હાઈકોર્ટે કરેલું અવલોકન યથાર્થ સાબિત થતું હોય તેમ એક પણ મગરમચ્છનું નામ આ … Continue reading Rajkot TRP ગેમઝોન કાંડ- બંછાનિધિ પાની માટે એક-બે લોબીની પાછીપાની?