સૌરાષ્ટ્રમાં એકબાજુ તારાજી તો રાજકોટના આજી, ભાદર સહિતના ડેમો ખાલી

રાજકોટ: ગુજરાતમાં મેઘમહેર વરસાવી રહેલા મેઘરાજા સૌરાષ્ટ્ર પર બરાબરના વરસ્યા છે. હાલ સૌરાષ્ટ્રના જુનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. પરંતુ તેમ છતાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જળાશયોની સ્થિતિને લઈને ચિંતાનો વિષય છે. જો કે આ જળાશયોમાં સૌરાષ્ટ્રના મોટા જળાશયો ભાદર 1, આજીનો સમાવેશ થાય છે. આ પણ વાંચો: રાજકોટના ન્યારા … Continue reading સૌરાષ્ટ્રમાં એકબાજુ તારાજી તો રાજકોટના આજી, ભાદર સહિતના ડેમો ખાલી